બુધવાર, 7 ઑક્ટોબર, 2020

વિદ્યાદાન પ્રોજેક્ટ અમલીકરણ બાબત

 વિદ્યાદાન પ્રોજેક્ટ



➡️      વિદ્યાદાન પ્રોજેક્ટ બાબત લેટેસ્ટ પરીપત્ર

➡️      શિક્ષણ મંત્રાલય નવી દિલ્હી દ્વારા one nation, one platform ની વાત રજૂ કરવામાં આવી છે. જેમાં દિક્ષા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા ભલામણ કરવામાં આવે છે.
➡️     આ ઉપરાંત વિવિધ તજજ્ઞો તરફથી ગુણવત્તાયુક્ત ઇ- માટેરિઅલ મેળવવા આ પ્લેટફોર્મ નો ઉપયોગ કરવા સૂચન કરવામાં આવે છે.તથા TPD 
➡️     આ માટે gcert દ્વારા Diksha અંતર્ગત ETB કોર્ષનું કાર્ય શરૂ કરવામાં આવેલ છે.
➡️     આ માટે જે તે પાઠ્યપુસ્તકો મા મુકવામાં આવેલ QR કોડ સંદર્ભે ઇ-મટેરિઅલ જોડવાની જરૂરિયાત જણાતા આ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. જેથી ગુજરાતના જે તે વિષયના તજજ્ઞ મિત્રોનો લાભ તમામને મળી રહે.
➡️    વિદ્યાદાન પ્રોજેક્ટ મા કોઈપણ વ્યક્તિ કે સંસ્થા પોતાનું ઇ-કન્ટેન્ટ દાન કરી શકે છે. જિલ્લાના શિક્ષકો, SRG, BRC, CRC કોઈપણ દ્વારા બનાવવામાં આવેલ શૈક્ષણિક સામગ્રીને ઇ-કન્ટેન્ટ સ્વરૂપે વિદ્યાદાન અંતર્ગત દાન કરી શકે છે.
➡️    જે કન્ટેન્ટ એપ્રુવ થશે તે દિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત પા.પુ. મા મુકવામાં આવશે. અથવા શૈક્ષણિક કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવશે.






2 ટિપ્પણીઓ: